Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વહીવટી તંત્ર દ્વારા વાંકલ મૈસુરીયા સમાજનાં દરેક ઘરોમાં અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

કોરોના વાયરસની વૈશ્વીક મહામારીમાં લોકડાઉન છે ત્યારે માંગરોળ વહીવટી તંત્રને સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીયાએ જાણ કરી હતી. તેને વહીવટી તંત્ર તાત્કાલિ ધોરણે અનાજ કીટનું વિતરણ સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ કીટમાં ઘઉંનો લોટ, ખાંડ, ચા, તુવર દાળ, અડદ દાળ, ચોખા, મરચું, ધાણા જીરુંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ વિતરણમાં વિનોદ મૈસુરીયા, ઈશ્વર મૈસુરીયા, અનિલ મૈસુરીયા પણ હાજર રહ્યા હતા. મૈસુરીયા સમાજ તરફથી મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર ગિરીશ ભાઇ તથા ટી.ડી.ઓ. ડી.બી. પટેલ સાહેબનો આભાર માન્યો છે.

Advertisement

Share

Related posts

પાલેજ પંથક માં ધોધમાર ૨ ઈંચ જેવો વરસાદ.આગોતરા વાવેતર કરેલા ખેતરો માં પાણીની આવક થઈ…

ProudOfGujarat

વડોદરા ૧૦૮ ના આરોગ્ય સેવકોનું કલેકટર એ કર્યું સન્માન.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નિવાલદા ખાતે પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે તાલીમ કાર્યક્રમનો શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!