Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે વતન જવા માંગતા શ્રમિકોની ટીકીટ દરનાં નાણાં લેવા લાઈન લાગી.

Share

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે સતત બીજા દિવસે શ્રમિકો નાણાં લેવા માટે ઉમટી પડ્યા હતા, લોક ડાઉન વચ્ચે ફસાયેલા શ્રમિકોની હાલત કફોડી બની હતી. કેટલાય શ્રમિકો પાસે ટીકીટ દરનાં પણ રૂપિયા ન હોય કોંગ્રેસ પાર્ટી તેઓની પડખે આવી ઉભી હતી અને તેઓને ટીકીટ દરના 650 તેમજ 300 રૂપિયા ફૂડ પેકેટના આપ્યા હતા. કોંગ્રેસ પક્ષનાં આગેવાનો દ્વારા શ્રમિકોને રૂપિયા આપવામાં આવતા શ્રમિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી અને કોંગ્રેસ પાર્ટી તેમજ સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો શ્રમિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વરના કાસિયા ગામ નજીક આવેલ જી.ઈ.બી.બસ સ્ટેશન પાસે મોટર સાયકલ ડાઈવર્ઝનના આડેસમાં ભટકાતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ગોધરા કોમર્સ કોલેજ એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પ્લાસ્ટિક મુકત કોલેજ અને યુનિવર્સિટીના નારા લગાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!