Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વધુ 1200 પરપ્રાંતિયોને તેમના વતન મોકલાયા.

Share

આજે બપોરે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી સ્પેશ્યલ ટ્રેન શ્રમિકોને લઇ ઝારખંડ રવાના કરાઈ હતી, ભરૂચ જિલ્લામાંથી અનેક શ્રમજીવીઓ લોક ડાઉનની સ્થિતિમાં પોતાના વતન તરફ ફરી રહ્યા છે,ભરૂચ અને અંકલેશ્વરથી સતત શ્રમિકો માટેની ટ્રેનો તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ : ગડખોલ અને પીરામણ ગામ ખાતે લાખોની ચોરી…

ProudOfGujarat

ભરૂચમાં પોસ્ટલ બેલેટ સુવિધા કેન્દ્ર શરૂ, પ્રથમ દિવસે 120 કર્મચારીઓએ મતદાન કર્યું

ProudOfGujarat

સુરત : લિંબાયત વિસ્તારમાં આવેલ કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!