Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વધુ 1200 પરપ્રાંતિયોને તેમના વતન મોકલાયા.

Share

આજે બપોરે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી સ્પેશ્યલ ટ્રેન શ્રમિકોને લઇ ઝારખંડ રવાના કરાઈ હતી, ભરૂચ જિલ્લામાંથી અનેક શ્રમજીવીઓ લોક ડાઉનની સ્થિતિમાં પોતાના વતન તરફ ફરી રહ્યા છે,ભરૂચ અને અંકલેશ્વરથી સતત શ્રમિકો માટેની ટ્રેનો તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

લીંબડી બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર અને કલીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

ProudOfGujarat

અમદાવાદમાં રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!