Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલ ૧૭૫ થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને ૬ હોટલમાં કોરનટાઈન કરવામાં આવ્યા છે.

Share

કોરના વાયરસનાં કહેર વચ્ચે દુબઈનાં અબુધાબી સહિતનાં શહેરોમાં ફસાયેલ રાજ્યનાં વિવિધ જીલ્લાનાં લોકોને વિશેષ પ્લેન મારફતે પરત ભારત લાવામાં આવી રહ્યા છે. સરકારની ગાઈડ લાઈન અનુસાર આ લોકોને વિવિધ જીલ્લામાં કોરનટાઈન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જીલ્લામાં ૧૭૫ લોકોને કોરનટાઈન કરવામાં આવ્યા છે.ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સહિત ભરૂચની વિવિધ ૬ હોટેલોમાં તેઓને કોરનટાઈન રાખવામાં આવ્યા છે.

જ્યાં તેઓનું સ્ક્રીનીંગ કરાવમાં આવશે અને સાત દિવસ રાખ્યા બાદ કોરોનાનાં લક્ષણ ન જણાઈ તો તેમના વતન મોકલવામાં આવશે.

Advertisement :

Advertisement

Share

Related posts

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના બોગસ ડોકટરે છેલ્લા 3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોત નીપજાવી ગુનો કરતા બોગસ તબીબ સામે કાર્યવાહી.

ProudOfGujarat

અબોલ પશુઓની સારવાર કરનારા તબીબ સરકારને નથી મળતા ?

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર તાલુકા પંચાયત ભવનમાં સત્યનારાયણની કથાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!