Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલ ૧૭૫ થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને ૬ હોટલમાં કોરનટાઈન કરવામાં આવ્યા છે.

Share

કોરના વાયરસનાં કહેર વચ્ચે દુબઈનાં અબુધાબી સહિતનાં શહેરોમાં ફસાયેલ રાજ્યનાં વિવિધ જીલ્લાનાં લોકોને વિશેષ પ્લેન મારફતે પરત ભારત લાવામાં આવી રહ્યા છે. સરકારની ગાઈડ લાઈન અનુસાર આ લોકોને વિવિધ જીલ્લામાં કોરનટાઈન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જીલ્લામાં ૧૭૫ લોકોને કોરનટાઈન કરવામાં આવ્યા છે.ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સહિત ભરૂચની વિવિધ ૬ હોટેલોમાં તેઓને કોરનટાઈન રાખવામાં આવ્યા છે.

જ્યાં તેઓનું સ્ક્રીનીંગ કરાવમાં આવશે અને સાત દિવસ રાખ્યા બાદ કોરોનાનાં લક્ષણ ન જણાઈ તો તેમના વતન મોકલવામાં આવશે.

Advertisement :

Advertisement

Share

Related posts

વડોદરામાં રીક્ષા પલટી ખાતા દારુની થઈ રેલમછેલ, 48 નંગ દારુની બોટલો જપ્ત કરાઈ

ProudOfGujarat

ટોક્યો ઓલિમ્પિક : હોકીમાં લડીને હાર્યા બાદ રડી પડી મર્દાની: PMએ દિકરીઓને આપ્યો ખાસ સંદેશ

ProudOfGujarat

અંકલેશ્વર: કોસમડીની સફેદ કોલોનીમાં વિજકરંટ લાગતા યુવાનનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!