Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામનાં નિરાધાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

Share

આંબાવાડી ગામનાં ભરતભાઈ મોતીભાઈ ચૌધરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી વય નિવૃત થયા છે. તેઓ પોતાના વતન આંબાવાડી ગામે રહે છે. હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં લોકડાઉન છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાના- નાના ગામડામાં હાલત ખૂબ જ કફોડી બની છે.આવા કપરા સંજોગોમાં નિરાધાર ગરીબ લોકોને મદદરૂપ બનવાનું બિરૂ ઝડપી ફૌજી જવાને ઘરે ઘરે ફરી રાશન કીટનું વિતરણ કરી દેશ પ્રત્યેની ભક્તિનું ઉદાહરણ પૂરું પાડયું છે.

Advertisement

Share

Related posts

એલએન્ડટી ફાઈનાન્સે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) સાથે 125 મિલિયન યુએસડી માટે તેના પ્રથમ ધિરાણ કરાર કર્યા

ProudOfGujarat

અંકલેશ્વર ના જૂના બોરભાઠા ( ભાણા પટેલ ના બેટ ) ગામ ના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું જણાવી રહ્યા છે. 

ProudOfGujarat

ભરૂચમાં તબીબી બેદરકારી અંગે કેસ નોંધવા માટે પોલીસ વિભાગને પડતી મુશ્કેલીઓ અંગે પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!