Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામનાં નિરાધાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

Share

આંબાવાડી ગામનાં ભરતભાઈ મોતીભાઈ ચૌધરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી વય નિવૃત થયા છે. તેઓ પોતાના વતન આંબાવાડી ગામે રહે છે. હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં લોકડાઉન છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાના- નાના ગામડામાં હાલત ખૂબ જ કફોડી બની છે.આવા કપરા સંજોગોમાં નિરાધાર ગરીબ લોકોને મદદરૂપ બનવાનું બિરૂ ઝડપી ફૌજી જવાને ઘરે ઘરે ફરી રાશન કીટનું વિતરણ કરી દેશ પ્રત્યેની ભક્તિનું ઉદાહરણ પૂરું પાડયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામ ખાતેથી દેશી દારૂ બનાવવાનો વોશ શોધી કાઢતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : કોલીયાપાડા પંથકના ગામોની જનતાની રોડ બાબતે સાંસદ ને રજુઆત માર્ગ વ્યવસ્થિત બને તો અંતરિયાળ ગામોની હાલાકિ દુર થાય

ProudOfGujarat

શુકલતીર્થ મેળામાં ફરવા ગયા બાદ ગુમ થયેલા સામલોદના યુવાનનો કેનાલમાંથી સડેલી હાલતમાં મૃતદેહ મળ્યો, વિસ્તારમાં ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!