Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દેશ કોરોના મહામારીથી મુક્તિ મેળવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ સ્તંભેશ્વર મહાદેવનાં દર્શન કરી પૂજા અર્ચના સાથે પ્રાર્થના કરી.

Share

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીની દહેશત છે, દિન પ્રતિદિન દેશમાં અને રાજ્યમાં કોરોના વાઇરસનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે સાથે જ અનેક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે, ગત રોજ ભરૂચનાં સાંસદ જંબુસર તાલુકાની મુલાકાતે ગયા હતા દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર ખાતે પહોંચી જઇ મહાદેવનાં દર્શન કરી દેશને કોરોના જેવી મહામારીમાંથી જલ્દી મુક્તિ મળે તે માટે પૂજા અને પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં એક શખ્સ પર બે જણાએ હુમલો કરતાં ગંભીર ઈજા

ProudOfGujarat

દિલ્હી – મુંબઈ ન્યુ એકસપ્રેસ હાઇવે પર બે આઇશર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી…

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે મતદાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!