Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દેશ કોરોના મહામારીથી મુક્તિ મેળવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ સ્તંભેશ્વર મહાદેવનાં દર્શન કરી પૂજા અર્ચના સાથે પ્રાર્થના કરી.

Share

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીની દહેશત છે, દિન પ્રતિદિન દેશમાં અને રાજ્યમાં કોરોના વાઇરસનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે સાથે જ અનેક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે, ગત રોજ ભરૂચનાં સાંસદ જંબુસર તાલુકાની મુલાકાતે ગયા હતા દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર ખાતે પહોંચી જઇ મહાદેવનાં દર્શન કરી દેશને કોરોના જેવી મહામારીમાંથી જલ્દી મુક્તિ મળે તે માટે પૂજા અને પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરના ક્ટોપોર ઢોળાવ વિસ્ત્તરમા જવેલસૅનિ દુકાનમા ૧,૯૭,૦૦૦ નિ મતાની ચોરી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં મોટા માલપોર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઇ.

ProudOfGujarat

વડોદરા : જે મિત્ર સાથે દારૂની પાર્ટી કરી તેણે જ આચર્યું દુષ્કર્મ : સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયરે કર્યો આપઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!