Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા આરોગ્ય કેન્દ્રમાં કોવિડનાં અત્યાર સુધી 20 થી વધુ સેમ્પલ લેવાયા.

Share

ભરૂચ જિલ્લાનાં વાગરામાં આવેલ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં કોરોના વાયરસની મેડિકલ તપાસ અર્થે પરપ્રાંતીય શ્રમિકો આવ્યા હતા. આવતીકાલે વાગરા મામલતદાર કચેરી ખાતેથી એસ.ટી બસ મારફતે બિહાર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પરપ્રાંતીય કામદારોને રવાના કરવામાં આવશે. વતન વાપસી પહેલા શ્રમિકો પોતાના મેડિકલ તપાસ માટે આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. લગભગ 30 જેટલા પરપ્રાંતીય કામદારોને બસ મારફતે ભરૂચ મોકલવામાં આવશે અને ત્યાંથી વિશેષ શ્રમિક ટ્રેન મારફતે વતન રવાના કરવામાં આવશે. વાગરા આરોગ્ય કેન્દ્રના તબીબોએ શ્રમિકોનું સ્ક્રિનિંગ કરી ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ONGC ખાતે આવેલ SC, ST ઓફિસ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

લોકડાઉન દરમિયાન બાળકોને અભ્યાસનો મહાવરો ચાલુ રાખવા નવા નદીસર ગામની શાળામાં નવતર પ્રયોગ તમામ બાળકોને માઈક્રોસોફ્ટ ટીમનાં આઈડી બનાવી વર્ચ્યુઅલ કલાસરૂમમાં જોડયા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટ્રક અને એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૧૦થી વધુ મુસાફરો ઘાયલ-સુરત તરફ જતી એસ ટી બસ ને નડ્યો અકસ્માત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!