Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે,જાણો વધુ

Share

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી રજુઆત કરી હતી કે કરજણ તાલુકા અને નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણ માં ખનન માફિયા સરકારને સેંકડો કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે. સાથે જ સાંસદે પોલીસ અને ખનન માફિયાની મિલી ભગત થી આ તમામ ગતિવિધિઓ થતી હોવાના પણ આક્ષેપ પત્રમાં કર્યા હતા. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલ પત્ર સોશિયલ મીડિયામાં મૂકી લોકોને માહિતગાર કર્યા હતા અને મુખ્યમંત્રી આ મામલે રોક લગાવે તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રના પાલઘરથી કદમ કદમ બઢાવી 7500 કિલોમીટરની પગપાળા હજ યાત્રાએ નીકળી યુવતી..

ProudOfGujarat

જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આયોજિત જેસીઆઇ વીક 2019 અંર્તગત “ફેશ ટુ ફેશ આઇકોન મીટ” નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભુપેન્દ્ર સરકાર 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરશે : સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!