Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે,જાણો વધુ

Share

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી રજુઆત કરી હતી કે કરજણ તાલુકા અને નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણ માં ખનન માફિયા સરકારને સેંકડો કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે. સાથે જ સાંસદે પોલીસ અને ખનન માફિયાની મિલી ભગત થી આ તમામ ગતિવિધિઓ થતી હોવાના પણ આક્ષેપ પત્રમાં કર્યા હતા. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલ પત્ર સોશિયલ મીડિયામાં મૂકી લોકોને માહિતગાર કર્યા હતા અને મુખ્યમંત્રી આ મામલે રોક લગાવે તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

ProudOfGujarat

વડોદરામાં મિકેનિકલ એન્જિનિયરએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠક પર 95 ઉમેદવારો મેદાનમાં, હાંસોટ 12 નંબરની બેઠક બિનહરીફ, જિલ્લામાં ત્રિપાંખ્યો જંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!