Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે,જાણો વધુ

Share

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, પોલીસની મિલી ભગત થી ખનન માફિયા સરકારને સેંકડો કરોડોનું નુકશાન કરી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી રજુઆત કરી હતી કે કરજણ તાલુકા અને નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણ માં ખનન માફિયા સરકારને સેંકડો કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે. સાથે જ સાંસદે પોલીસ અને ખનન માફિયાની મિલી ભગત થી આ તમામ ગતિવિધિઓ થતી હોવાના પણ આક્ષેપ પત્રમાં કર્યા હતા. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલ પત્ર સોશિયલ મીડિયામાં મૂકી લોકોને માહિતગાર કર્યા હતા અને મુખ્યમંત્રી આ મામલે રોક લગાવે તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

આજે કારતક સુદ – ૧૧ (અગિયારસ) “પ્રબોધિની એકાદશી ” – ” દેવઊઠી અગિયારસ ” તુલસી વિવાહ

ProudOfGujarat

ભરૂચના તવરા રોડ પર કારની ટક્કરે બાઈક ચાલક ઘવાયો

ProudOfGujarat

40 મિનિટમાં ત્રણ વખત સ્થગિત થઈ રાજ્યસભા, ગૃહમાં ગુંજ્યો બિહારમાં ઝેરી દારૂથી મોતનો મુદ્દો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!