Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરી કમિટીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ફડવાલા દ્વારા પ્રજાહિત માટે નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરાઈ.

Share

કોરોના મહામારીને લઈ સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જે પૈકી લોકોનાં ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે, મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગને આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. એવામાં જો પાલિકા દ્વારા વેરાની રાહત આપવામાં આવે તો ઘણી રાહત થાય એ ધ્યાને રાખી આજરોજ અંકલેશ્વર નગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોનાં ઘરવેરા તેમજ નગરપાલિકા દ્વારા વસુલવામાં આવતા તમામ પ્રકારનાં વેરા માફ કરી પ્રજાને રાહત આપવા માટે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ભાઈ ફડવાલા દ્વારા અંકલેશ્વર નગરપાલિકાનાં ચીફ ઓફિસર સાહેબને અપીલ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આહ્વાન અનુસાર કોરોના સામેની લડાઈમાં એકતાનો સંદેશો આપવા રાત્રીનાં નવ વાગ્યે દિપ પ્રકટાવવાની અપીલ કરતા જિલ્લા સમાહર્તાશ્રી.

ProudOfGujarat

જૂનાગઢના જગમાલ ચોક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત

ProudOfGujarat

અમદાવાદ-લીંમડી હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત, 25 થી વધારો લોકો ગંભીર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!