Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇંગ્લીશ દારૂ તથા બીયર બોટલ તથા ટીન મળી કુલ ૪૫૦૦૦/- નો મુદ્દામાલ શોધી કાઢતી નેત્રંગ પોલીસ.

Share

નેત્રંગ તાલુકામાં નવાનગર ગામે નેત્રંગ પોલીસે રેડ કરી ને રૂપિયા ૪૫,૦૦૦/- નો ઇગ્લીશ દારૂ તથા બીયર બોટલ તથા ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી નેત્રંગ પોલીસે આગળની તપાસ હાથ ધરી. અંક્લેશ્વર વિભાગ તરફથી મળતા માર્ગદર્શન મુજબ જીલ્લામાં પ્રોહી, જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના આપવામાં આવી છે. જેના આધારે પ્રયત્ન શીલ હતા તે દરમ્યાન અ.પો.કો. જીગ્નેશભાઇ જશવંતભાઇ. ને મળેલ બાતમી આધારે પો.સ.ઇ. શ્રી બી.એસ.ગામીત તથા સ્ટાફના માણસોએ તા.૩૦/૦૫/૨૦૨૦ ના રોજ નવાનગર ગામે નવી વસાહત નજીક ખુલ્લી જગ્યામાં આવેલ ઝાડી ઝાંખરામાં આરોપી વાસુદેવ જશુભાઈ વસાવા, રહે.નવી વસાહત, નવા નગર, તા.વાલીયા જી.ભરૂચનાએ સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો કુલ નંગ -૨૭૯/- કિ.રૂ .૪૫,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ શોધી કાઢેલ છે. અને સદર મુદામાલ મંગાવી સંતાડી રાખનાર આરોપી વાસુદેવ જશુભાઈ વસાવા ની નાઓની શોધખોળ કરી અટક કરવા અંગેની તજવીજ ચાલુ છે.

બ્રિજેશ પટેલ:- નેત્રંગ

Advertisement

Share

Related posts

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

જાણો ભરૂચ નગરનાં કયાં બજાર બપોરે 2 વાગ્યાં બાદ બંધ રહેશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે NFSA હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને મે માસનું વિનામૂલ્યે થઇ રહેલું અનાજ વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!