Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં વધતા કેસથી અંકલેશ્વરનાં બજારો સ્વૈચ્છીક રીતે બંધ કરવામાં આવ્યાં.

Share

કોરોનાનાં વધતા જતા કેસ સામે અંકલેશ્વર વેપારી એસોસિએશનએ લીધો નિર્ણય આજથી બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે બધા દુકાનદાર મિત્રો બજાર બંધ રાખશે. બજારો બંધ કરવા માટે વેપારી એસોસિએશન તરફથી આવેદનપત્ર આપી પ્રશાસન પાસે સહયોગની માંગણી કરતા નાયબ કલેકટરશ્રી રમેશભાઈ ભાગોરા સાહેબ, ડી.વાય.એસ.પી ચિરાગભાઈ દેસાઈ અને નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન અને કારોબારી કમિટીનાં ચેરમેન ચેતનભાઈ વગેરે આગેવાનોએ સહયોગ આપવા બાંહેધરી આપી. આ સાથે વેપારી એસોસિએશન બધા દુકાનદાર મિત્રોને વિનંતી કરે છે કે સ્વૈચ્છિક રીતે બંધનું પાલન કરી આ મહામારીમાં પોતાને તથા બીજાને બચાવા સહયોગ અપીલ કરીએ છીએ.

Advertisement

Share

Related posts

ખેડા : પશુ-પક્ષીઓ માટેની એમ્બ્યુલન્સ સેવા ‘૧૯૬૨’ ના 5 વર્ષના કાર્યકાળ નિમિત્તે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કોચિંગ એકેડમીનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9 માં ડ્રેનેજનું કામ નહિ થતા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા દ્વારા ચીફ ઓફિસરને ખુલ્લો પત્ર લખ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!