Proud of Gujarat
FashionFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે વધુ 10 કેસ કોરોના પોઝિટીવનાં આવતા જીલ્લામાં કોરોનાનો આંક 171 ઉપર પહોંચી ગયો છે.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. જીલ્લામાં પાંચમાં તબક્કાનાં લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ જીલ્લામાં બહારથી આવતા લોકોને પગલે સંક્રમણ ફેલાયું છે. ત્યારે જીલ્લામાં આજે ફરી 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં ભરૂચમાં 5 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે અંકલેશ્વરમાં નવી દીવીગામમાં 1, આમોદમાં 1 અને જંબુસરમાં 3 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા આજે જીલ્લામાં કુલ 10 લોકો કોરોના પોઝિટીવ આવતા જીલ્લામાં કુલ આંક 171 ઉપર પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર નગરના લોકોના કરરૂપી નાણાંનો વેડફાટ કરતી નગરપાલિકા.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવનિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું મા.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટલેનાં હસ્તે કરાયું ઇ લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચમાં મકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી, જો તમે મકાન ભાડે આપ્યું છે કોઈને તો આટલુ જરૂર ધ્યાન રાખજો બાકી ગયા પોલીસ સ્ટેશને સમજો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!