Proud of Gujarat
FashionFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે વધુ 10 કેસ કોરોના પોઝિટીવનાં આવતા જીલ્લામાં કોરોનાનો આંક 171 ઉપર પહોંચી ગયો છે.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. જીલ્લામાં પાંચમાં તબક્કાનાં લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ જીલ્લામાં બહારથી આવતા લોકોને પગલે સંક્રમણ ફેલાયું છે. ત્યારે જીલ્લામાં આજે ફરી 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં ભરૂચમાં 5 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે અંકલેશ્વરમાં નવી દીવીગામમાં 1, આમોદમાં 1 અને જંબુસરમાં 3 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા આજે જીલ્લામાં કુલ 10 લોકો કોરોના પોઝિટીવ આવતા જીલ્લામાં કુલ આંક 171 ઉપર પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : પૂર અસરગ્રસ્ત પરિવારોને રાજપારડીનાં સખી દાતા તરફથી જમવાની વ્યવસ્થા આપવામાં આવી.

ProudOfGujarat

અંક્લેશ્વરની યુપીએલ-1 કંપની પાસે પાર્ક ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

ગોધરા SRP સામે આવેલ રાજાઈ સ્કેવરમાં આંતરરાષ્ટ્રીય લાયન્સ કલબ દ્વારા શિક્ષણક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર ઇન્દ્રવદનભાઈ પરમારને ચાણક્ય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!