Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોની લાલચુ નિતિ પ્રત્યે લાલ આંખ કરી.

Share

ગુજરાત હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોની લાલીયાવાડી અને લાલચવૃતિ સામે લાલ આંખ કરી છે. દેશમાં તેમજ ગુજરાતમાં અનેક ખાનગી હોસ્પિટલોની બેદરકારી તથા સ્વાર્થ વૃતિ લીધે કોરોનાનાં દર્દીઓનાં મૃત્યુને હાઇકોર્ટે દુઃખદ અને પીડાદાયક ઘટના ગણાવી છે. હાઇકોર્ટે આદેશમાં ટીકા કરતા નોંધ્યું છે કે જો દર્દીને સમયસર ICU માં લઇને વેન્ટિલેટર પર મુકવામાં આવે તો એનો જીવ બચી જાય તેમ છે. કોરોનાનાં દર્દીને પહેલા દાખલ કરો અને પછી જ એડવાન્સ ફી વગેરેની પ્રક્રિયા કરો. આવા બેજવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેમ હાઇકોર્ટે જણાવ્યુ હતું.

સૌજન્ય : અકિલા ન્યુઝ

Advertisement

Share

Related posts

માયાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદ : અંધેરી સબ વે માં ત્રણ ફુટ સુધી પાણી ભરાયા.

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાંથી પસાર થતી અમરાવતી નદી સુકી બનતા પ્રજા હેરાન પરેશાન…

ProudOfGujarat

અંકલેશ્વરના કસ્બાતીવાડમાં રહેતા સરવર ઇસરાખ ખાન પઠાણે ધો.10 માં 99.72 પર્સન્ટાઇલ મેળવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!