Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોની લાલચુ નિતિ પ્રત્યે લાલ આંખ કરી.

Share

ગુજરાત હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોની લાલીયાવાડી અને લાલચવૃતિ સામે લાલ આંખ કરી છે. દેશમાં તેમજ ગુજરાતમાં અનેક ખાનગી હોસ્પિટલોની બેદરકારી તથા સ્વાર્થ વૃતિ લીધે કોરોનાનાં દર્દીઓનાં મૃત્યુને હાઇકોર્ટે દુઃખદ અને પીડાદાયક ઘટના ગણાવી છે. હાઇકોર્ટે આદેશમાં ટીકા કરતા નોંધ્યું છે કે જો દર્દીને સમયસર ICU માં લઇને વેન્ટિલેટર પર મુકવામાં આવે તો એનો જીવ બચી જાય તેમ છે. કોરોનાનાં દર્દીને પહેલા દાખલ કરો અને પછી જ એડવાન્સ ફી વગેરેની પ્રક્રિયા કરો. આવા બેજવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેમ હાઇકોર્ટે જણાવ્યુ હતું.

સૌજન્ય : અકિલા ન્યુઝ

Advertisement

Share

Related posts

ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતાં ત્રણ દુકાનદારો સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

ProudOfGujarat

રાજપીપળા : મોસ્કુટથી બોરીપીઠા થઈ ડેડીયાપાડા આવતા રસ્તા પર ઝાડી – ઝાંખરા વધી જતા અકસ્માતનો ભય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!