Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કસ્બાતીવાડમાં રહેતા સરવર ઇસરાખ ખાન પઠાણે ધો.10 માં 99.72 પર્સન્ટાઇલ મેળવ્યા

Share

હાલમાં જ જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામોમાં અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં રહેતા સરવર ઇસરાખ ખાન પઠાણે 99.72 પર્સન્ટાઈલ લાવીને સમગ્ર અંકલેશ્વરનું તેમજ પોતાની શાળાનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં ભણતા સરવર પઠાણે આ સિદ્ધિ મેળવવા બદલ પોતાના વાલી તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવાર એ તેમજ પરિવારજનોએ પણ અભિનંદન પાઠવી ઉજ્વળ ભવિષ્ય અંગે શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર નજીક એસ.ટી બસની અડફેટમાં બાઇક આવતાં સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત.

ProudOfGujarat

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક : આ વર્ષે નર્મદા ડેમ 138.68 મીટર ભરાવાની શક્યતા નહીવત!

ProudOfGujarat

ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!