Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 13 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 263 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના મહામારીથી વધુમાં વધુ લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. તેવામાં તા.2-7-2020 નાં રોજ કોરોના પોઝિટીવ 13 દર્દીનો વધારો થયો હતો. જેની તાલુકા પ્રમાણે વિગત જોતાં ભરૂચમાં-6, અંકલેશ્વરમાં-૧, જંબુસરમાં-૪, આમોદમાં-૧, ઝઘડિયામાં-૧ પોઝિટિવ કેસો આવ્યા છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીનાં નામ જોતાં 1) અલાઉદ્દીન શેખ રહે.પીરકાઠી ચાર રસ્તા, ભરૂચ 2) અજીતસિંહ ઉદેયસિંહ સિંધા રહે. મંગલાપાર્ક,ભરૂચ 3) ચાવડા હર્ષવર્ધન રહે.ગુરુદત્ત સોસાયટી,ભરૂચ 4) ચંદ્રેશ પટેલ રહે. ધોલાર ફળિયા,ભરૂચ 5) અંકુર દિનેશ પંડયા રહે.નારાયણકુંજ,ભરૂચ 6) ધનંજય પટેલ રહે.નવજીવન સોસાયટી,ભરૂચ 7) હરદીપસિંહ બળવંતસિંહ પરમાર રહે. ઝધડીયા 8) અબ્દુલ્લા મજીદ મુલ્લા રહે. કપાસિયાપૂરા,જંબુસર 9) હસીનાબીબી મિર્જા રહે.જંબુસર 10) કલ્પેશ પટેલ રહે.ગજેરા જંબુસર 11) શબ્બીર મુસા પટેલ રહે.ભીમપુરા રોડ આમોદ 12) સોની જગદીશ ભવરલાલ રહે. અંકલેશ્વર 13) આલય ખારવા રહે.જંબુસર. આમ જીલ્લામાં કુલ આંક 263 નો થયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચના વરેડીયા ગામમાં એક ઘરમાંથી ઇન્ડિયન સ્પેકટકેલ કોબ્રાને રેસ્કયુ કરાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના વાલીયાથી આશરે સાત કિલોમીટરનાં અંતરે આવેલા તુણા ગામ જે ડહેલીથી સોડગામ જવાના રસ્તા વચ્ચે આવતુ ગામ છે તુણા ગામના પાદર ઉપર વહેતી પૂર્વવાહિની લોકમાતા કીમાવતી ( કીમલી ) નદીના કાંઠે આવેલ સ્વંયભુ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલિયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે.

ProudOfGujarat

નાટુ નાટુથી ગૂંજશે ઓસ્કારનો સ્ટેજ, લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં થશે લાઈવ પરફોર્મ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!