Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં દશાશ્વમેધ ઘાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચનાં દશાશ્વમેધ ધાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા નદીનાં ઓવારા પર જવાના લકડીયા પુલ નીચેથી યુવાનનો મૃતદેહ નળી આવ્યો હતો. નદીમાં સ્નાન કરવા જતાં લોકોએ મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી. જેની તપાસ કરતાં તે યુવાનની ઓળખ થઈ હતી. યુવાનનું નામ વિશાલ મહેન્દ્ર વસાવા ઉં.22 તેઓ કાયમ બીમાર રહેતા હતા અને તેઓ કોઈ કામધંધો કરી શકે તેમ ન હતા. એકલવયું જીવન જીવતા હતા. આવા યુવાનની લાશ કયા સંજોગોમાં લકડીયા પુલ નીચેથી મળી આવી તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. આ બનાવની તપાસ ભરૂચ સિટી પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રમઝાન પર મક્કા મદીના જતી બસ દુર્ઘટનામાં 20 યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

ProudOfGujarat

ભરૂચ ખાતે ભારત ભાગ્ય વિધાતા નાટકનું સફળ મંચન કરાયું ….

ProudOfGujarat

પાલેજ – પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર સિસ્ટમ દસ દિવસથી બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!