Proud of Gujarat
FeaturedGujaratINDIA

માતર ગામની સીમમાં ચરવા જતા 3 પશુ ઓનાવીજ કરંટ લાગતા મોત

Share

આમોદ પોલીસ ખાતે ફરીયાદ નોંધાઈ… રૂ 3 લાખ નું થયેલ નુકશાન, આમોદ તાલુકા ના માતર ગામ પાસે એક્સપ્રેસ હાઇવે નું કામ ચાલી રહ્યું છે જયા ચરવા ગયેલ 3 પશુઓનું વીજ કરંટ લાગતા મોત નીપજયું હતુ. આમોદ પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે બચુભાઈ રબારી એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ માં જણાવ્યા અનુસાર તા 18/7ના રોજ આ બનાવ બન્યો હતો. જેમાં એક્સપ્રેસ હાઇવે નું કામકાજ ચાલી રહ્યું છે. ત્યાં 2 ગીર ગાય અને 1 બની ભેંસ ચરતિ હતી ત્યાં જીવંત વીજ વાયર નો કરંટ લાગતા 2 ગાય અને, 1 ભેંસ નું મોત નીપજયું હતુ. જેના પગલે બચુભાઈ ને રૂ 3 લાખનું નુકશાન થયું હતુ આ બનાવ અંગે આમોદ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે યોજાયો નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ.

ProudOfGujarat

વડોદરાના તરસાલી રીંગરોડ માર્ગ પર મોપેડ સવાર માતા અને દીકરી ઢોરની અડફેટે આવતા ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ આર્યુવેદિક દવાખાનાં દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!