Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ આર્યુવેદિક દવાખાનાં દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું.

Share

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ કુમાર નાયી અને પોલીસ કર્મી અને પત્રકારોએ આર્યુવેદીક ઉકાળાનું સેવન કર્યું. માંગરોળ તાલુકાનાં વાંકલ આર્યુવૈદિક દવાખાનામાં દરરોજ સવારે 8 થી 12 અને 3 થી 5 સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉકાળો પીવા જણાવાયું. આજરોજ માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ કુમાર નાયી અને આર્યુવેદીકનાં ડો. હેમાલી બેન જોડે ચર્ચા કરી પોલીસ કર્મી ઓને અને વસરાવી ગામને ક્લસ્ટર કોરોનટાઇન કર્યું છે. ત્યાં એસ.આર.પી. જવાનોને આર્યુવેદીક ઉકાળો પીવડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.હેમાલીબેને જણાવ્યું કે આ ઉકાળાનું સેવન કરવાથી રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે.

Advertisement

Share

Related posts

વ્યારા થી અંકલેશ્વર તરફ જતી ગાય ભરેલી ગાડી ને ગૌરક્ષકોએ ઝડપી પાડી સુરતના પાંજરાપુર રવાના કરવામાં આવી હતી

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી હતી આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના એક ગામમાં ગામનાજ હવસખોર યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!