Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 19 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા કુલ આંક 856 થયો.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની વધધટ સતત ચાલી રહી છે. પરંતુ સરેરાશ દૈનિક 15 થી 25 ને રેન્જમાં ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાય રહ્યા છે. જોકે કેટલાંક લોકો કોરોના પોઝીટિવનો આંકડો તેમજ અત્યારસુધીનાં મોતનાં આંકડા સાથે સહમત નથી. તેમ છતાં તા.28-7-2020 ના રોજ આરોગ્ય તંત્ર દ્વારા અપાયેલ કોરોના અંગેની માહિતી જોતાં કુલ 19 દર્દીઓ કોરોના પોઝીટિવ જણાયા હતા. જેમાં ભરૂચમાં 3, અંકલેશ્વરમાં 9, ઝધડીયા 5, હાંસોટમાં 2 આમ કુલ 19 દર્દીઓનો સમાવેશ થાય છે. તે સાથે આજરોજ 15 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાઈ હોવાનું આરોગ્યતંત્રએ જણાવ્યુ હતું. આજરોજ 2 દર્દીઓનું મૃત્યુ થતાં મૃત્યુનો કુલ આંક 18 પર પહોંચ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરનાં ત્રણ રસ્તા સર્કલ અને ONGC કંપનીની ઓફિસ નજીક બેસતા શાકભાજીવાળાઓ ટ્રાફિકની અડચણરૂપ થતાં પોલીસ અને પાલિકાની ટીમે લારી પાથરણા દૂર કરતાં વિવાદ ઊભો થયો છે.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા 14 લાખ લોકોના જીવનમાં સુધારો : આગલા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને સુપોષિત કરવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આશ્ચર્યજનક કાર્યક્રમ નો આશ્ચર્યજનક રીતે અંતઃ જેટલી-માલ્યા નો વિરોધ કરતા કોંગ્રેસ ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!