Proud of Gujarat
FeaturedGujaratINDIA

દશા માતાની મૂર્તિનાં વિસર્જન અંગે છેલ્લી ધડીએ ભરૂચ કલેકટરે કરેલ અપીલ જાણો શું ?

Share

ભરૂચ જીલ્લામાં દશામાંની પ્રતિમાની વિસર્જન તા.30-7-2020 નાં સવારનાં સમયે થશે ત્યારે છેક છેલ્લી ઘડીએ ભરૂચ જીલ્લા કલેકટરે વિસર્જન અંગે અપીલ કરી છે. અપીલમાં જણાવાયું છે કે કોરોના મહામારીનાં પગલે ભકતજનોએ પોતાના ઘરઆંગણા, ફળિયા તેમજ સોસાયટીમાં જ દશામાંની મૂર્તિનું વિસર્જન મોટું ટબ અથવા જળકુંડમાં કરવાનું રહેશે. આ સાથે પુજા અર્ચના સમયે ભકતજનોએ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવાની રહેશે તેવું જીલ્લા કલેકટર એમ.જી.મોડીયાએ અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલ ટ્રકને અકસ્માત નડયો.

ProudOfGujarat

ભરૂચ નગરમાં… અશાંત ધારો 46 વિસ્તારોમાં લાગુ જાણો ક્યાં? ઐતિહાસિક નિર્ણય…

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સહ સ્થાપક ટ્રસ્ટીને શ્રેષ્ઠતા પુરસ્કાર પ્રમાણપત્ર એનાયત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!