Proud of Gujarat
FeaturedGujaratINDIA

દશા માતાની મૂર્તિનાં વિસર્જન અંગે છેલ્લી ધડીએ ભરૂચ કલેકટરે કરેલ અપીલ જાણો શું ?

Share

ભરૂચ જીલ્લામાં દશામાંની પ્રતિમાની વિસર્જન તા.30-7-2020 નાં સવારનાં સમયે થશે ત્યારે છેક છેલ્લી ઘડીએ ભરૂચ જીલ્લા કલેકટરે વિસર્જન અંગે અપીલ કરી છે. અપીલમાં જણાવાયું છે કે કોરોના મહામારીનાં પગલે ભકતજનોએ પોતાના ઘરઆંગણા, ફળિયા તેમજ સોસાયટીમાં જ દશામાંની મૂર્તિનું વિસર્જન મોટું ટબ અથવા જળકુંડમાં કરવાનું રહેશે. આ સાથે પુજા અર્ચના સમયે ભકતજનોએ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવાની રહેશે તેવું જીલ્લા કલેકટર એમ.જી.મોડીયાએ અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરેલ મોટરસાયકલ સ્પેરપાર્ટ સાથે આરોપીને ઝડપી પાડતી પેરોલ સ્કોડ.

ProudOfGujarat

નડીઆદ ગાંધી હોલ ખાતે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયાના ગોવાલી ગામે ત્રણ ઇસમોએ ગામના એક યુવાનને માર મારી ધમકી આપતા સામસામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!