Proud of Gujarat
GujaratFeaturedINDIA

રક્ષાબંધન અને બકરી ઈદનાં પર્વને ગણતરીનો સમય બાકી તેમ છતાં ભરૂચ જીલ્લાનાં બજારો સૂમસામ.

Share

ભરૂચ જીલ્લામાં આવેલ મોટા ભાગનાં બજારો બપોરે 4 વાગ્યે બંધ થઈ જાય છે તેવા સમયે હવે જયારે બકરી ઈદ અને રક્ષાબંધનનાં પર્વના દિવસો નજીક છે ત્યારે અગાઉના વર્ષોમાં બજારોમાં આ પર્વનાં 15 દિવસ પહેલાથી ખરીદી થતી હોય તેવી રોનક જણાતી હતી પરંતુ આ વર્ષે રોનક અને બજારોમાં તેજીનો અભાવ છે. જેથી બજારમાં ખરીદી ન જણાતા વેપારીઓ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. રક્ષાબંધનનાં 15 દિવસ અગાઉ ઠેરઠેર રક્ષાની દુકાનો જોવા મળતી હોય છે ત્યારે આ વખતે ખૂબ ઓછી દુકાનો બજારોમાં જણાય રહી છે જે સૂચવે છે કે ભરૂચ જીલ્લામાં આ વર્ષે રક્ષાબંધનનું વાતાવરણ છવાયું નથી. તેવી બાબતો ઈદના પર્વ માટે પણ લાગે છે.

Advertisement

Share

Related posts

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરાઇ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નેશનલ યુથ એવોર્ડ માટે નોમિનેશન નોંધાવા 15 થી 29 વર્ષનાં યુવાઓ અને સેવાભાવી સંસ્થાઓ 26 મી જૂન સુધી અરજી કરી શકશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૧૦૯૧ મિ.મિ.વરસાદ નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!