Proud of Gujarat
GujaratFeaturedINDIA

રક્ષાબંધન અને બકરી ઈદનાં પર્વને ગણતરીનો સમય બાકી તેમ છતાં ભરૂચ જીલ્લાનાં બજારો સૂમસામ.

Share

ભરૂચ જીલ્લામાં આવેલ મોટા ભાગનાં બજારો બપોરે 4 વાગ્યે બંધ થઈ જાય છે તેવા સમયે હવે જયારે બકરી ઈદ અને રક્ષાબંધનનાં પર્વના દિવસો નજીક છે ત્યારે અગાઉના વર્ષોમાં બજારોમાં આ પર્વનાં 15 દિવસ પહેલાથી ખરીદી થતી હોય તેવી રોનક જણાતી હતી પરંતુ આ વર્ષે રોનક અને બજારોમાં તેજીનો અભાવ છે. જેથી બજારમાં ખરીદી ન જણાતા વેપારીઓ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. રક્ષાબંધનનાં 15 દિવસ અગાઉ ઠેરઠેર રક્ષાની દુકાનો જોવા મળતી હોય છે ત્યારે આ વખતે ખૂબ ઓછી દુકાનો બજારોમાં જણાય રહી છે જે સૂચવે છે કે ભરૂચ જીલ્લામાં આ વર્ષે રક્ષાબંધનનું વાતાવરણ છવાયું નથી. તેવી બાબતો ઈદના પર્વ માટે પણ લાગે છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે નાંગલ હજાત ગામે વોચ ગોઠવી એક્ટિવા સ્કુટર પર વિદેશી દારૂ લઈને જતા બુટલેગરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકાના કમિશનરની પશુઓ પ્રત્યે માનવતા સભર લાગણી

ProudOfGujarat

ઝંઘાર ગામે બકરા ચોર બાબતે ફરિયાદ નોંધાઇ -સી.સી.ટીવી વિડિઓ પંથકભરમાં વાઇરલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!