Proud of Gujarat
GujaratFeaturedINDIA

રક્ષાબંધન અને બકરી ઈદનાં પર્વને ગણતરીનો સમય બાકી તેમ છતાં ભરૂચ જીલ્લાનાં બજારો સૂમસામ.

Share

ભરૂચ જીલ્લામાં આવેલ મોટા ભાગનાં બજારો બપોરે 4 વાગ્યે બંધ થઈ જાય છે તેવા સમયે હવે જયારે બકરી ઈદ અને રક્ષાબંધનનાં પર્વના દિવસો નજીક છે ત્યારે અગાઉના વર્ષોમાં બજારોમાં આ પર્વનાં 15 દિવસ પહેલાથી ખરીદી થતી હોય તેવી રોનક જણાતી હતી પરંતુ આ વર્ષે રોનક અને બજારોમાં તેજીનો અભાવ છે. જેથી બજારમાં ખરીદી ન જણાતા વેપારીઓ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. રક્ષાબંધનનાં 15 દિવસ અગાઉ ઠેરઠેર રક્ષાની દુકાનો જોવા મળતી હોય છે ત્યારે આ વખતે ખૂબ ઓછી દુકાનો બજારોમાં જણાય રહી છે જે સૂચવે છે કે ભરૂચ જીલ્લામાં આ વર્ષે રક્ષાબંધનનું વાતાવરણ છવાયું નથી. તેવી બાબતો ઈદના પર્વ માટે પણ લાગે છે.

Advertisement

Share

Related posts

નર્મદા બંધના ડેડ સ્ટોકનું પાણી વાપરવાની મંજૂરી બાદ ગુજરાત પર કોઈ જળસંકટ નહીં રહે:જે.એન.સિંગ(ચીફ સેક્રેટરી ગુજરાત.)

ProudOfGujarat

વલસાડ-નેશનલ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત-ડુંગરી નજીક સોનવાડા પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી કરાશે અભિષેક….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!