Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં તા.4-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1004 પહોંચી ગઈ હતી. તે સાથે મોતનાં આંકડામાં 2 નો વધારો થતાં જીલ્લામાં સત્તાવાર મોતનો આંકડો 23 સુધી પહોંચી. જોકે આજે 24 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 7, ઝધડીયામાં 3, હાંસોટમાં 2 દર્દીઓ નોંધાયા હતા. અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 775 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 206 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે સુપ્રીમમાંથી રાહત મળી, ભરૂચ કોંગ્રેસ એ નિર્ણયને આવકારી ઉજવણી કરી

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની વાઇલેન્ટ ઓર્ગોનિક કંપનીમાં કામ કરતા યુવકનું ગેસ લાગતા મોત.

ProudOfGujarat

ભરૂચ- CM રૂપાણીએ વાગરાના સાયખા ખાતે નિર્માણ પામનાર ઇમામી પેપર મિલનું ભૂમિપૂજન કર્યું હતું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!