Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં તા.4-8-2020 નાં રોજ કોરોના પોઝિટીવ દર્દીઓમાં 14 દર્દીઓનો વધારો થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1004 પહોંચી ગઈ હતી. તે સાથે મોતનાં આંકડામાં 2 નો વધારો થતાં જીલ્લામાં સત્તાવાર મોતનો આંકડો 23 સુધી પહોંચી. જોકે આજે 24 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં આજે 14 કોરોના પોઝિટીવ દર્દીઓમાં ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 7, ઝધડીયામાં 3, હાંસોટમાં 2 દર્દીઓ નોંધાયા હતા. અત્યારસુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 775 જેટલી થઈ છે તેમ છતાં હજી જીલ્લામાં 206 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ ચાઇલ્ડ લાઇન દ્વારા રાશન કીટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

અમદાવાદમાં ઉત્તરપ્રદેશથી હથિયારો લાવી સૌરાષ્ટ્રમાં વેચવા જતાં બે ઈસમોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

ProudOfGujarat

અંકલેશ્વર : ” શ્રી ઠાકોરભાઈ પટેલ આટર્સ અને કોમર્સ કોલેજ ” નો ઔપચારિક રીતે શુભારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!