Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજાયો હતો. આ વન મહોત્સવ પ્રસંગે રાજયનાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ ભરૂચ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય દુષ્યંત પટેલ વન મહોત્સવ નિમિત્તે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો.

કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે અમદવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલ આગ અંગે તપાસ સમિતિ નીમી તેમનાં અહેવાલનાં પગલે કાર્યવાહી કરવામાં આવશે અને કસૂરવારોને છોડવામાં આવશે નહીં.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના લીમોદ્રા ગામેથી વરલી-મટકાનો જુગાર રમાડતા જુગારીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પતિ અને સાસુના ત્રાસથી પીડિત મહિલાને 181 અભયમ ટીમ દ્વારા રાહત

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!