Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લાનો 71 મો વન મહોત્સવ માતરિયા તળાવ ખાતે યોજાયો હતો. આ વન મહોત્સવ પ્રસંગે રાજયનાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ ભરૂચ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય દુષ્યંત પટેલ વન મહોત્સવ નિમિત્તે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો.

કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે અમદવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલ આગ અંગે તપાસ સમિતિ નીમી તેમનાં અહેવાલનાં પગલે કાર્યવાહી કરવામાં આવશે અને કસૂરવારોને છોડવામાં આવશે નહીં.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા ના તવરા ગામે સોખડા મંદિર ના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાઈ

ProudOfGujarat

નેત્રંગના દિવ્યાંગ કાર્યકર્તા બ્રિજેશ પટેલની કામગીરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે બિરદાવી

ProudOfGujarat

છોટાઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની પ્રશંસનીય કામગીરી સોનાની ચેઇન આપો તો જ દીકરીને સાસરે મોકલીશુ તેમ કહેતા અભયમ 181 મહિલા હેલ્પલાઇન છોટાઉદેપુર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!