Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ.પી.એમ.સી માં ભર વરસાદે આગનું તાંડવ કુલ ૧૦ જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ પ્રસરી,આગ લાગવાનું કારણ અંક બંધ

Share

ભરૂચ મંહમદપુરા વિસ્તારમાં આવેલી એ.પી.એમ.સી માં આજે બપોરે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. એક બાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તો બીજી બાજુ આગ ફાટી નીકળી હતી. એ.પી.એમ.સી ના પાછલા ભાગમાં આશરે ૧૦ જેટલી દુકાનો ને આગના પગલે જંગી નુકસાન પહોંચ્યું હતું. જોકે હજી કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો મળી શક્યો નથી. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી લાય બમ્બા ની 12 ટ્રીપો થઈ ગઈ છે.હજી પણ ટ્રીપો ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના ઝનોર ગામે પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપ કુલકર્ણીની બદલી કરાતા ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

ગાંધીનગર જિલ્લાનાં માણસામાં ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટીમાંથી રોકડની ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ : ટંકારિયામાં હજરત સૈયદ નુરાની મિયાં સાહેબની તકરીર યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!