Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ.પી.એમ.સી માં ભર વરસાદે આગનું તાંડવ કુલ ૧૦ જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ પ્રસરી,આગ લાગવાનું કારણ અંક બંધ

Share

ભરૂચ મંહમદપુરા વિસ્તારમાં આવેલી એ.પી.એમ.સી માં આજે બપોરે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. એક બાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તો બીજી બાજુ આગ ફાટી નીકળી હતી. એ.પી.એમ.સી ના પાછલા ભાગમાં આશરે ૧૦ જેટલી દુકાનો ને આગના પગલે જંગી નુકસાન પહોંચ્યું હતું. જોકે હજી કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો મળી શક્યો નથી. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી લાય બમ્બા ની 12 ટ્રીપો થઈ ગઈ છે.હજી પણ ટ્રીપો ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

રશિયા સાથે યૂક્રેનના યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવાની વાલીઓની માંગણી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં તુલસી ફળિયા વિસ્તારનાં મકાનોમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

આજથી તલાટીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!