Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ ભરૂચમાં વધુ 12 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.19-8-2020 નાં રોજ વધુ 12 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 24 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 172 છે. આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થતાં કુલ આંક 25 પર પહોંચ્યો. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 6, વાગરામાં 1 એમ કુલ 12 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : કેનેરા બેંકના એ.ટી.એમ.નું લોક તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

મસૂરીમાં (LBSNAA) ખાતે ૧૨૨ મી ઇન્ડક્શન તાલીમનાં સમાપન સમારોહમાં મહારાષ્ટ્રનાં રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશીયારીના હસ્તે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરાયું.

ProudOfGujarat

ભરૂચ ખાતે સ્વરોજગારલક્ષી જન શિક્ષણ દ્વારા તાલીમ વર્ગની શરૂઆત કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!