Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1258 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.20-8-2020 નાં રોજ વધુ 15 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1258 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 21 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 166 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 5, વાગરામાં 1, જંબુસર 1 એમ કુલ 15 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ જીઆઇડીસીમાં આવેલ રિલાયન્સ કંપની નજીક કચરાનાં ઢગલામાં આગ લાગી હતી.

ProudOfGujarat

સુરત-ડિંડોલીનાં તબીબે 145 મહિલા દર્દીઓનો અશ્લિલ વીડિયો બનાવ્યો હોવાની વાતથી ખળભળાટ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે એસટી ડેપો નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી નવ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!