Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1258 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.20-8-2020 નાં રોજ વધુ 15 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1258 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 21 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 166 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 5, વાગરામાં 1, જંબુસર 1 એમ કુલ 15 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : પ્લસ પોલીયો રાઉન્ડના આયોજન માટે પોલીયો સ્ટીયરીગ કમિટીની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરથી ઉત્તર પ્રદેશનાં ગોરખપુર જવા ટ્રેન રવાના 1280 પરપ્રાંતિયો વતન પહોંચશે.

ProudOfGujarat

માંગરોળના વડોલી ગામમાં દીપડાનો આતંક: શ્વાનનો શિકાર CCTVમાં કેદ, પાંજરું ગોઠવવાની ગ્રામજનોની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!