Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા માં વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ 1316 જોકે કુલ 9 દર્દી સાજા થતા કુલ 1106 દર્દી સાજા થયા

Share

ભરૂચ જિલ્લા માં તા 23/08/2020ના રોજ 21 વધુ કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા કુલ કોરોના દર્દી 1316 થયા હતા. આજે આવેલ 21પોઝિટિવ દર્દી ઓમાં ભરૂચ 11 અંકલેશ્વર 0 6આમોદ માં 1 વાલિયા માં 1 અને નેત્રંગ માં 2 દર્દી ઓનો સમાવેશ થાય છે. આરોગ્ય ખાતા ના સૂત્રો ના જણાવ્યા અનુસાર આજે કોરોના થી એકપણ મોત નીપજયું નથી. તેથી મોત નો આંકડો 25 છે. જયારે 9 દર્દી સાજા થતા અત્યાર સુધી કુલ 1106 દર્દી સાજા થયા છે. જયારે 11 હજી પણ 185 દર્દી ઓને સારવાર અપાઈ રહી છે. વધતા જતા કોરોના પોઝિટિવ દર્દી ઓના આક ના પગલે ભરૂચ જિલ્લા માં કોરોના નો ભય વધ્યો છે.

Advertisement

Share

Related posts

BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ProudOfGujarat

કિશાન વિકાસ સંઘ દ્વારા વાગરા તાલુકાના વિલાયત ગામની બિરલા ગ્રાસિમ કંપની પર પ્રદૂષણ થી માંડીને કામદારોના શોષણ સુધીના આક્ષેપો કરતુ આવેદનપત્ર પાઠવાયું….

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાની અસરથી નુકશાન પામેલ ૧૨૩ વિજ થાંભલાના સ્થળે નવા વિજ થાંભલા સત્વરે ઉભા કરીને યુદ્ધનાં ધોરણે ૨૩૬ ગામોનો વીજ પુરવઠો પુન: પૂર્વવત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!