Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ અને જંબુસર તાલુકામાં ભેંસોમાં ગળસુંઢાનો રોગ ફેલાતા 15 થી વધુ ભેંસોનાં મોત નીપજયાં.

Share

ચોમાસાની ઋતુની શરૂઆત થવાની સાથે જ પશુઓમાં પણ રોગચાળો ફેલાય રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢાનો રોગ ભેંસોમાં જણાયો હતો. જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢા જેવા ચેપી રોગ ફેલાતા પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાય રહી છે તે સાથે જ અત્યારસુધી આશરે 15 કરતાં વધુ ભેંસોનાં ગળસુંઢા જેવા ચેપી રોગનાં પગલે મોત નીપજયાં હોવાનું જાણવા મળેલ છે. જીલ્લાનાં પશુ આરોગ્યતંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડસ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચુંટણી માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી .

ProudOfGujarat

અંકલેશ્વર : ટ્રકનાં ચાલકે ટ્રક રિવર્સ કરતા એકટીવાને અડફેટે લઈ લેતા એકટીવા સવાર મહિલાનો આબાદ બચાવ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!