Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ અને જંબુસર તાલુકામાં ભેંસોમાં ગળસુંઢાનો રોગ ફેલાતા 15 થી વધુ ભેંસોનાં મોત નીપજયાં.

Share

ચોમાસાની ઋતુની શરૂઆત થવાની સાથે જ પશુઓમાં પણ રોગચાળો ફેલાય રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢાનો રોગ ભેંસોમાં જણાયો હતો. જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢા જેવા ચેપી રોગ ફેલાતા પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાય રહી છે તે સાથે જ અત્યારસુધી આશરે 15 કરતાં વધુ ભેંસોનાં ગળસુંઢા જેવા ચેપી રોગનાં પગલે મોત નીપજયાં હોવાનું જાણવા મળેલ છે. જીલ્લાનાં પશુ આરોગ્યતંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : નાની નરોલી ગામે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો અને ખેડૂતો એ જીઆઇપીસીએલની જમીન સંપાદન પ્રક્રિયાનો વિરોધ કર્યો.

ProudOfGujarat

આમોદના આછોદ ગામ ખાતે તસ્કરોનો આતંક, ફોરવ્હીલમાં આવેલ તસ્કરો સાત બકરા ચોરીને ફરાર થતા પશુપાલકોમાં ભય.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!