Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી બપોરે 1 વાગ્યે 33 ફૂટ નોંધાય હજીપણ સપાટી વધવાની સંભાવના.

Share

ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ કયુસેક પાણી છોડવાનો લક્ષ્યાંક છે જે પૈકી મોટા ભાગનું પાણી છોડાય ચૂકયું છે. પરંતુ હવે આ લક્ષ્યાંક 12 લાખ કયુસેકનો કરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજની સપાટી ક્રમશ: વધી રહી છે. જેમ કે સવારે 6 વાગ્યે 32.47 ફૂટ, 8 વાગ્યે 32.41 ફૂટ, 10 વાગ્યે 32.60 ફૂટ, 12 વાગ્યે 32.86, 1 વાગ્યે 33 ફૂટ નોંધાય હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથ થકી કોરોના વાયરસને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન.

ProudOfGujarat

વૈશ્વિક મહામારી કોરોનામાં જી.એન.એફ.સી. ભરૂચનું સ્તુત્ય પગલું : કોવિડ-19 ની દવાઓ અને ઓક્સિજનનું વિનામુલ્યે કરે છે વિતરણ.

ProudOfGujarat

અંકલેશ્વરની  શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!