Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી બપોરે 1 વાગ્યે 33 ફૂટ નોંધાય હજીપણ સપાટી વધવાની સંભાવના.

Share

ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ કયુસેક પાણી છોડવાનો લક્ષ્યાંક છે જે પૈકી મોટા ભાગનું પાણી છોડાય ચૂકયું છે. પરંતુ હવે આ લક્ષ્યાંક 12 લાખ કયુસેકનો કરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે ભરૂચ નજીક આવેલ ગોલ્ડન બ્રિજની સપાટી ક્રમશ: વધી રહી છે. જેમ કે સવારે 6 વાગ્યે 32.47 ફૂટ, 8 વાગ્યે 32.41 ફૂટ, 10 વાગ્યે 32.60 ફૂટ, 12 વાગ્યે 32.86, 1 વાગ્યે 33 ફૂટ નોંધાય હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના વાલિયા.નેત્રંગ.તેમજ ઝઘડિયા તાલુકા ના કેટલાય ગામો માં આજ રોજ સાંજ ના સમયે ધરતીકંપ ના આંચકા અનુભવાતા લોકો માં ઘરભરાત ફેલાયો હતો

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્યએ તરસાલી ગામે આગના બનાવનો ભોગ બનેલા પીડિત પરિવારની મુલાકાત લીધી

ProudOfGujarat

26 જાન્યુઆરી એ દોડશે વાયા વિરમગામ… વિરમગામ શહેરમા સૌ પ્રથમ વખત આનંદ મીની મેરેથોન દોડ”રન ફોર યોર હેલ્થ ” નુ આયોજન, ભારતમાતા પૂજન કરી મીની મેરેથોન દોડ શરૂ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!