Proud of Gujarat
FeaturedGujaratINDIA

આછોદ ગામ ખાતે મગર પાંજરે પુરાતા લોકોમાં હાસકારા ની લાગણી થઈ

Share

આમોદ નજીક આવેલા આછોદ ગામ ખાતે વન વિભાગ દ્વારા મુકાયેલા પિંજરામાં મગર પુરાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આછોદ ગામ અને આજુબાજુના વિસ્તારમાં મગરોનો ઉપદ્રવ વધતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી આમોદ નજીકથી પસાર થતી ઘાઘર નદીમાં ઉપરવાસનાં વરસાદ ના પગલે પાણીની આવક વધી હતી પાણીની સાથે સાથે કેટલાક મગરો પણ ખેંચાઈ આવ્યા હોવાની શંકા નકારી શકાતી નથી. ત્યારે આછોદ વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું આ પાંજરામાં મગર પુરાઇ જતા આછોદ ગામના લોકોએ હાશકારો ની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલની ફેક્ટરીમાં બ્લાસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત બે મજૂરોની આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચમાં આંગણવાડીની બહેનોએ વિવિધ પડતર માંગણીઓને લઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય જીલ્લાઓમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!