Proud of Gujarat
FeaturedGujaratINDIA

આછોદ ગામ ખાતે મગર પાંજરે પુરાતા લોકોમાં હાસકારા ની લાગણી થઈ

Share

આમોદ નજીક આવેલા આછોદ ગામ ખાતે વન વિભાગ દ્વારા મુકાયેલા પિંજરામાં મગર પુરાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આછોદ ગામ અને આજુબાજુના વિસ્તારમાં મગરોનો ઉપદ્રવ વધતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી આમોદ નજીકથી પસાર થતી ઘાઘર નદીમાં ઉપરવાસનાં વરસાદ ના પગલે પાણીની આવક વધી હતી પાણીની સાથે સાથે કેટલાક મગરો પણ ખેંચાઈ આવ્યા હોવાની શંકા નકારી શકાતી નથી. ત્યારે આછોદ વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું આ પાંજરામાં મગર પુરાઇ જતા આછોદ ગામના લોકોએ હાશકારો ની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્લાસ્ટિક અને તમાકુની વસ્તુઓ પર પ્રતિબંધની સરકારની વિચારણા.

ProudOfGujarat

ભરૂચ : ખરાબ રસ્તાઓને કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવારોને સહાય આપવાની માંગ સાથે સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા આંખે કાળી પટ્ટી બાંધી કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ભરુચ : વાગરા તાલુકાનાં અખોડ ગામની સીમમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!