Proud of Gujarat
FeaturedGujaratINDIA

આછોદ ગામ ખાતે મગર પાંજરે પુરાતા લોકોમાં હાસકારા ની લાગણી થઈ

Share

આમોદ નજીક આવેલા આછોદ ગામ ખાતે વન વિભાગ દ્વારા મુકાયેલા પિંજરામાં મગર પુરાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આછોદ ગામ અને આજુબાજુના વિસ્તારમાં મગરોનો ઉપદ્રવ વધતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી આમોદ નજીકથી પસાર થતી ઘાઘર નદીમાં ઉપરવાસનાં વરસાદ ના પગલે પાણીની આવક વધી હતી પાણીની સાથે સાથે કેટલાક મગરો પણ ખેંચાઈ આવ્યા હોવાની શંકા નકારી શકાતી નથી. ત્યારે આછોદ વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું આ પાંજરામાં મગર પુરાઇ જતા આછોદ ગામના લોકોએ હાશકારો ની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ટ્રકની ટક્કરે બાઇક ચાલક પટકાયો, માથું ટાયર નીચે ચકદાઇ જતાં મોત

ProudOfGujarat

મહારાષ્ટ્ર : નાસિકમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 ના મોત

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!