Proud of Gujarat
FeaturedGujaratINDIA

આછોદ ગામ ખાતે મગર પાંજરે પુરાતા લોકોમાં હાસકારા ની લાગણી થઈ

Share

આમોદ નજીક આવેલા આછોદ ગામ ખાતે વન વિભાગ દ્વારા મુકાયેલા પિંજરામાં મગર પુરાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આછોદ ગામ અને આજુબાજુના વિસ્તારમાં મગરોનો ઉપદ્રવ વધતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી આમોદ નજીકથી પસાર થતી ઘાઘર નદીમાં ઉપરવાસનાં વરસાદ ના પગલે પાણીની આવક વધી હતી પાણીની સાથે સાથે કેટલાક મગરો પણ ખેંચાઈ આવ્યા હોવાની શંકા નકારી શકાતી નથી. ત્યારે આછોદ વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું આ પાંજરામાં મગર પુરાઇ જતા આછોદ ગામના લોકોએ હાશકારો ની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળમાં બહુજન ક્રાંતિ મોરચા ના નેજા હેઠળ મુસ્લિમ સમાજે CAA, NRC નો વિરોધ વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

લમ્પી વાઇરસને લઇને ખેડા જિલ્લા પશુપાલન વિભાગની ૪૦ ટીમો સર્વેની કામગીરીમાં લાગી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં કેવડીયા કોલોની રેલવે સ્ટેશન સહિત જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!