Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ ચોકડી પાસે મૃત હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી.

Share

ઉદ્યોગોથી ધમધમતા એવા દહેજ ચોકડી વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતુ. જે અંગે જોતાં દહેજ ચોકડી પાસે જલારામ હોટલ પાછળ રાજેશ બાલુભાઈ રાઠોડ ઉં.વ 30, રહે.નવા વાડિયા દહેજ, મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી, મોત કયાં કારણોસર નીપજયું તે તપાસનો વિષય બની ગયો છે.

Advertisement

Share

Related posts

ગોધરામાં મુસ્લિમ કારીગરો દ્વારા બનાવાતા નવરાત્રીના દાંડીયાની દેશ-વિદેશમાં માંગ…

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

શ્રીમતી સાન્યા મલ્હોત્રાની સફળતા પછી, તેણી એક એક્શન-કોમેડી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!