Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ ચોકડી પાસે મૃત હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી.

Share

ઉદ્યોગોથી ધમધમતા એવા દહેજ ચોકડી વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતુ. જે અંગે જોતાં દહેજ ચોકડી પાસે જલારામ હોટલ પાછળ રાજેશ બાલુભાઈ રાઠોડ ઉં.વ 30, રહે.નવા વાડિયા દહેજ, મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી, મોત કયાં કારણોસર નીપજયું તે તપાસનો વિષય બની ગયો છે.

Advertisement

Share

Related posts

તારક મહેતા શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન : જાણો કોણ કોણ રહ્યું હાજર

ProudOfGujarat

નાંદોદનાં નાવરા ગામે કેન્દ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવાએ સહજોડે નર્મદા જયંતિની ઉજવણી કરી.

ProudOfGujarat

પંચમહાલ : ઘોર કળિયુગ: વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!