Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગરમાં અનેક વિસ્તારમાં ઝાડનાં ડાળખા પડતાં વીજ પુરવઠો ખોરવાયો જાણો કયાં ?

Share

અતિ ભારે વરસાદનાં પગલે ભરૂચ નગરમાં અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષનાં ડાળખા વીજ વાયરો પર પડતાં જે તે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આજે તા.22-9-2020 નાં દિવસે આ વિસ્તારનું સમારકામ વીજ કર્મચારીઓ કરી રહ્યા છે. મોડી સાંજે વીજ પુરવઠો યથાવત થાય તેવી સંભાવના છે. જેમાં નીલકંઠ નગર, ગીતા પાર્ક, બહુચરાજીનો ઓવારો, અતિથિ બંગ્લોઝ વિસ્તારનો સમાવેશ થાય છે. વીજળી જતાં લોકોને આખી રાત અંધારામાં ગુજારવી પડી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર-જીત ગૌણ ગણાવતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા.

ProudOfGujarat

જગન્નાથની રથયાત્રા પહેલાં 108 કળશમાં પાણી લાવી જળાભિષેક કરાશે, જાણો કેટલા લોકોને મળશે મંજુરી ?

ProudOfGujarat

માંગરોળમાં 56 પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થતાં પશુપાલકો ચિંતિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!