Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગરમાં અનેક વિસ્તારમાં ઝાડનાં ડાળખા પડતાં વીજ પુરવઠો ખોરવાયો જાણો કયાં ?

Share

અતિ ભારે વરસાદનાં પગલે ભરૂચ નગરમાં અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષનાં ડાળખા વીજ વાયરો પર પડતાં જે તે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આજે તા.22-9-2020 નાં દિવસે આ વિસ્તારનું સમારકામ વીજ કર્મચારીઓ કરી રહ્યા છે. મોડી સાંજે વીજ પુરવઠો યથાવત થાય તેવી સંભાવના છે. જેમાં નીલકંઠ નગર, ગીતા પાર્ક, બહુચરાજીનો ઓવારો, અતિથિ બંગ્લોઝ વિસ્તારનો સમાવેશ થાય છે. વીજળી જતાં લોકોને આખી રાત અંધારામાં ગુજારવી પડી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના કુકરવાડા ગામમાં બેફામ બનેલા નશાનો વેપલો કરતાં તત્વો સામે સ્થાનિકો લાચાર…!!

ProudOfGujarat

ઝધડીયા : ઉમલ્લા ગામે રાત્રી દરમિયાન બાઈકમાંથી પેટ્રોલની ચોરી થતાં ફફડાટ.

ProudOfGujarat

અંકલેશ્વર થી વાલીયા સુધી ટ્રાફિક ના નિરાકરણ માટે સિક્સલેન એક્સપ્રેસ હાઇવે બનાવવા કોંગી આગેવાન સંદીપ માંગરોલા ની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!