Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ નગરમાં અનેક વિસ્તારમાં ઝાડનાં ડાળખા પડતાં વીજ પુરવઠો ખોરવાયો જાણો કયાં ?

Share

અતિ ભારે વરસાદનાં પગલે ભરૂચ નગરમાં અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષનાં ડાળખા વીજ વાયરો પર પડતાં જે તે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આજે તા.22-9-2020 નાં દિવસે આ વિસ્તારનું સમારકામ વીજ કર્મચારીઓ કરી રહ્યા છે. મોડી સાંજે વીજ પુરવઠો યથાવત થાય તેવી સંભાવના છે. જેમાં નીલકંઠ નગર, ગીતા પાર્ક, બહુચરાજીનો ઓવારો, અતિથિ બંગ્લોઝ વિસ્તારનો સમાવેશ થાય છે. વીજળી જતાં લોકોને આખી રાત અંધારામાં ગુજારવી પડી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં યોગી એસ્ટેટના ગોડાઉનમાં શંકાસ્પદ કેમિકલના ડ્રમ ઝડપી પાડતી રૂરલ પોલીસ

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં MCMC તથા EMMC કમિટીની તાલીમ/બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ:મહંમદ પુરા વિસ્તાર માં ગેસ લાઈન માં લિકેજ થી અફરાતફરી સર્જાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!