Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઘરફોડ ચોરીનાં બનાવો વધે તેવી સંભાવના.

Share

ભરૂચ જીલ્લામાં ઘરફોડ ચોરીનાં બનાવો વધે તેવી સંભાવના નકારી શકાતી નથી. હાલ મંદી અને મોંધવારીનાં સમયમાં જયારે વિવિધ કર્મચારીઓ અને કામદારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. ત્રણ પાળીની જગ્યાએ બે પાળીમાં કામ થઈ રહ્યું છે. ત્યારે મંદી અને મોંધવારી સાથે બેકારીની સમસ્યા ઉદભવી છે. જેના પગલે ભરૂચ જીલ્લામાં નાનામોટા ગુનાઓ અને તેમાં પણ ઘરફોડ ચોરીનાં ગુનાઓ બને તે સંભાવના નકારી શકાતી નથી. કોરોના યુગમાં પરપ્રાંતિયો વતન તરફ ગયા હતા પરંતુ તે પૈકીનાં મોટાભાગનાં પરપ્રાંતિયો ફરી ભરૂચ જીલ્લામાં પરત આવેલ છે. પરંતુ કામધંધો નહીં મળતા તેઓમાં પણ બેકારીનું વાતાવરણ જણાઈ રહ્યું છે. ઘરફોડ ચોરીનાં બનાવ આવનારા દિવસોમાં વધે તેવી સંભાવના છે તેથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલીંગ સધન કરી દેવાયું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર એરસ્ટ્રીપનો પ્રથમ તબક્કો પૂર્ણ; ગુજરાતનો પાંચમો સૌથી લાંબો રનવે ₹105 કરોડમાં તૈયાર

ProudOfGujarat

૨૬/૧૧ મુંબઈમાં થયેલ આતંકી હુમલાની આજે ૧૧મી વરસીએ શહીદો અને મૃતકોને હાર્દિક શ્રદ્ધાંજલિ.

ProudOfGujarat

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!