Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2199 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા. 2-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 21 દર્દીઓ વધતાં કુલ આંક 2199 થયો હતો. જેમાં ભરૂચ તાલુકાના નવા 15 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં 4, જંબુસર અને વાગરા તાલુકાઓમાં એક એક કોરોના પોઝિટિવ દર્દી વધ્યા હતા. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા. ૩૦ મી જુન સુધી બંધ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના શોપિંગમાં જ સરકારી તંત્રની ગાઇડલાઇનના ઉડયા ધજાગરા !

ProudOfGujarat

વરેડીયાના દલિત યુવાનનું ડમ્પર નીચે કચડાઇ જતાં કરુણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!