Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ તેમજ દહેગામ યુવક મંડળ દ્વારા કોરોના સામે જનજાગૃતિની પ્રવૃતિ કરાઈ.

Share

ભરૂચ પંથકમાં કોરોના મહામારી વધુને વધુ ફેલાઈ રહી છે ત્યારે પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળ દ્વારા કોરોના સામે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કોરોનાનો રોગ, ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દહેગામ યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વ્યક્તિગત તપાસણી, સ્ક્રીનિંગ વગેરે કરી શંકાસ્પદ દર્દીઓને સારવાર અર્થે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી રહ્યા છે. વેલ્ફેર હોસ્પિટલના ર્ડા.ખાલિદ ફાંસીવાલા, ટ્રસ્ટી મંડળ અને સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે જે ગામ કે વિસ્તારના લોકોએ કોરોના અંગે પ્રાથમિક તપાસ કરાવવી હોય તેઓ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ર્ડા.ખાલિદ ફાંસીવાલાનો સંપર્ક કરી શકે છે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલીયા તરફથી નેત્રંગ કારમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર આવી રહ્યા છે તેવી બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કારનો પીછો કરી બે બુટલેગરો ઝડપી તેમજ વિદેશી દારૂ અને રૂ 532001 કબજે કર્યા હતા.

ProudOfGujarat

મેઘરજ લાલોડીયાના જંગલમાં નીલ ગાયનો શિકાર કરતા મોડાસાના ત્રણ ડફેરને દેશી બંદૂક સાથે ઝડપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!