Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝંઘાર ગામ ખાતે ખોદકામ કરાયેલ સ્થળે ભરાયેલ પાણીમાં યુવક નું ડૂબી જતાં મોત, લાશને જોવા લોક ટોળા જામ્યા…!!

Share

ભરૂચ તાલુકામાં તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોય તેવા બનાવો વધી ગયા છે. ઝંઘાર ગામના તળાવમાં એક યુવાન તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે નબીપુર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝંઘાર નવીનગરી ખાતે રહેતો 20 વર્ષનો યુવાન વિશાલ બુધાભાઈ રાઠોડ બજાર જાઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં તળાવ આવતા તળાવમાં પગ ધોવા જતા પગ પાણીમાં લપસી જતા તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. નબીપુર પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ફૂલની મોસમ ખીલશે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શો નું આયોજન કરાશે.

ProudOfGujarat

દહેજ અંગે પરણિતાને ત્રાસ અપાતા ભરૂચ ગ્રામ્ય પોલિસ ખાતે ફરિયાદ નોંધાય

ProudOfGujarat

જુનિયર ક્લાર્કનું પેપર લીક કરનાર 16 આરોપીઓને ગુજરાત ATS એ વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!