Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝંઘાર ગામ ખાતે ખોદકામ કરાયેલ સ્થળે ભરાયેલ પાણીમાં યુવક નું ડૂબી જતાં મોત, લાશને જોવા લોક ટોળા જામ્યા…!!

Share

ભરૂચ તાલુકામાં તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોય તેવા બનાવો વધી ગયા છે. ઝંઘાર ગામના તળાવમાં એક યુવાન તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે નબીપુર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝંઘાર નવીનગરી ખાતે રહેતો 20 વર્ષનો યુવાન વિશાલ બુધાભાઈ રાઠોડ બજાર જાઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં તળાવ આવતા તળાવમાં પગ ધોવા જતા પગ પાણીમાં લપસી જતા તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. નબીપુર પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુડાંની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

ProudOfGujarat

ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ પર 700થી વધુ કાવડિયાઓનું આગમન, ખરાબ રસ્તાને લઈ ભારે નારાજગી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અખાત્રીજના દિને યોજાનાર લગ્નો પર તંત્રની બાજ નજર રહેશે.બાળલગ્નમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!