Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝંઘાર ગામ ખાતે ખોદકામ કરાયેલ સ્થળે ભરાયેલ પાણીમાં યુવક નું ડૂબી જતાં મોત, લાશને જોવા લોક ટોળા જામ્યા…!!

Share

ભરૂચ તાલુકામાં તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોય તેવા બનાવો વધી ગયા છે. ઝંઘાર ગામના તળાવમાં એક યુવાન તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે નબીપુર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝંઘાર નવીનગરી ખાતે રહેતો 20 વર્ષનો યુવાન વિશાલ બુધાભાઈ રાઠોડ બજાર જાઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં તળાવ આવતા તળાવમાં પગ ધોવા જતા પગ પાણીમાં લપસી જતા તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. નબીપુર પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી માં પોલીસ દ્વારા ઢોર માર મરાયો નો પરિવાર નો આક્ષેપ, બુટલેગર સારવાર હેઠળ

ProudOfGujarat

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની સર્વાનુમતે કરાઇ વરણી.

ProudOfGujarat

અમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!