Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા સામે વિરોધ, ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એસોશિએશન અને જીલ્લા નોટરી એસોશિએશન દ્વારા વિરોધ કરાયો.

Share

તાજેતરમાં સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે ઠરાવ પસાર થતાં જ ઉગ્ર વિરોધ ફેલાયો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવામાં આવતા સખત વિરોધ કરવામાં આવ્યા છે. જે અંગે ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોશિએશન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી વિરોધ કરતાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ નોટરી એસોશિએશન દ્વારા પણ આ જ રીતે ઠરાવ કરવામાં આવેલ છે. ઠરાવમાં જણાવ્યા મુજબ વકીલોએ વર્ષો સુધીની મહેનત કર્યા બાદ તેઓએ સોગંદનામુ એફિડેવિટ કરવાની સત્તા ધરાવી શકે છે ત્યારે આ સત્તા પર તરાપ મારવા બરાબર તલાટીઓને સત્તા સોંપી દેવાય છે જે અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલમાં યોજાયેલ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં ધી ચાંચવેલ હાઈસ્કૂલે કૃતિમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

રાજપીપળાનાં વ્યાજખોરોનાં ત્રાસથી પરિણીત યુવાને ઝેર પીતા મોતની ઘટનામાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

ભારતીય ટ્રાયબલ પાર્ટીને કારણદર્શક નોટીસ : ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલજિલ્લા કલેક્ટરનું તેડું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!