Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા સામે વિરોધ, ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એસોશિએશન અને જીલ્લા નોટરી એસોશિએશન દ્વારા વિરોધ કરાયો.

Share

તાજેતરમાં સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે ઠરાવ પસાર થતાં જ ઉગ્ર વિરોધ ફેલાયો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવામાં આવતા સખત વિરોધ કરવામાં આવ્યા છે. જે અંગે ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોશિએશન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી વિરોધ કરતાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ નોટરી એસોશિએશન દ્વારા પણ આ જ રીતે ઠરાવ કરવામાં આવેલ છે. ઠરાવમાં જણાવ્યા મુજબ વકીલોએ વર્ષો સુધીની મહેનત કર્યા બાદ તેઓએ સોગંદનામુ એફિડેવિટ કરવાની સત્તા ધરાવી શકે છે ત્યારે આ સત્તા પર તરાપ મારવા બરાબર તલાટીઓને સત્તા સોંપી દેવાય છે જે અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં વધતા જતા પ્રદુષણથી ચિંતા : ઔદ્યોગિક એકમો બેરોકટોક વાયુ પ્રદૂષણ ફેલાવતા હોવાની બુમ.

ProudOfGujarat

વડોદરા : કરજણમાં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની કોન્ફરન્સ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!