Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા સામે વિરોધ, ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એસોશિએશન અને જીલ્લા નોટરી એસોશિએશન દ્વારા વિરોધ કરાયો.

Share

તાજેતરમાં સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે ઠરાવ પસાર થતાં જ ઉગ્ર વિરોધ ફેલાયો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવામાં આવતા સખત વિરોધ કરવામાં આવ્યા છે. જે અંગે ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોશિએશન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી વિરોધ કરતાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ નોટરી એસોશિએશન દ્વારા પણ આ જ રીતે ઠરાવ કરવામાં આવેલ છે. ઠરાવમાં જણાવ્યા મુજબ વકીલોએ વર્ષો સુધીની મહેનત કર્યા બાદ તેઓએ સોગંદનામુ એફિડેવિટ કરવાની સત્તા ધરાવી શકે છે ત્યારે આ સત્તા પર તરાપ મારવા બરાબર તલાટીઓને સત્તા સોંપી દેવાય છે જે અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, એલજી સત્તા વધારવાનાં કેન્દ્ર સરકારનાં બિલ સામે કરાયો વિરોધ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં હત્યાની ચકચારી ઘટનાનો મામલો, ત્રણ સ્થળેથી મળેલ બેગમાંથી મળ્યા હતા શરીરના અંગો, પોલીસ તપાસમાં હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ૪ આરોપીઓની ધરપકડ..!

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો પાણીની આવક માત્ર 10,348 ક્યુસેક અને જાવક 10107 ક્યુસેક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!