Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2647 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યામાં વધ-ઘટ જોવા મળે છે. આજે તા.27-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 3 દર્દીઓ વધતાં કુલ આંક 2647 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2647 પોઝીટિવ કેસ પૈકી 2467 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 30 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 150 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગનો સ્લેબ ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એક વખત વાયુ પ્રદૂષણ 300 AQI ને પાર…

ProudOfGujarat

રાજપારડી નગરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!