Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2647 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યામાં વધ-ઘટ જોવા મળે છે. આજે તા.27-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 3 દર્દીઓ વધતાં કુલ આંક 2647 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2647 પોઝીટિવ કેસ પૈકી 2467 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 30 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 150 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

નડીઆદ બ્રહ્માકુમારીઝ ખાતે તા.25 એ આત્મનિર્ભર કિસાન સંમેલન યોજાશે.

ProudOfGujarat

સ્વચ્છતા માટે સહકાર આપવા ભરૂચ નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માર્ગોની હાલત બિસ્માર, સર્વિસ રોડ પર ખાડાઓથી ત્રાહિમામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!